મોરબી: મળતી માહિતી દીલીપભાઇ ગણપતદાસ અગ્રાવત (ઉ.વ.૪૮)રહે. મોરબી લીલાપર રોડ પાંજરાપોળ ગૌશાળા સામે તા.જી. મોરબી વાળો ગત તા.૨૦-૦૪-૨૦૨૩ નાં રોજ મોરબીના લીલાપર રોડ પર ફિલ્ટર હાઉસ મેલડી માતાજી મંદિર સામે ફિલ્ટર હાઉસની પાણીની હોજમાં પાણીમાં ન્હાવા પડતાં ડુબી જતાં દીલીપભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
