મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી જતા બે બાળકો સહિત પાંચ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. તેમજ રીક્ષામાં પરપ્રાંતીય મંજુર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પરપ્રાંતીય મંજુર મુળ મધ્યપ્રદેશના વતની હોય અને કારખાને કામ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે બાળકો સહિત પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...