શું આપનુ જીવન તનાવગ્રસ્ત બન્યું છે?
સ્વસ્થ તથા સુખી જીવન માટે શું કરવું?
નેચરોપેથી શું છે અને કેટલું જરૂરી છે?
યોગ અને યોગીક ષટકમૅ કેટલુ જરૂરી છે?
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ.INO.આર્ટ ઓફ લિવિંગ ના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 યોગ દિવસની જાગૃતી લાવવા માટે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેર મા શિબિરના ભાગરૂપે આયોજન થયેલ છે
તારીખ: 26/05/2023 ના યોગ +નેચરોપથી ડો.ચિંતન ત્રિવેદી 27/05/2023 આર્ટ ઓફ લિવિંગ હર્ષાબેન મોર 28/05/2023 રૂપલ શાહ ભારતી બેન રંગપરીયા દ્વારા તાલીમ આપવામાં આવશે
જેથી મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિર નો લાભ લેવા ભાવ ભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો બધાએ લાભ લેવો અનુરોધ સાથે સાથે નિરોગી રહી સ્વસ્થ રહેવામાં સમાજને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ થશો તેવું જણાવવામાં આવ્યું છે
ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૬ દેશ ના ડેલિગેશન ISO-TC/189 ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટી ની મીટીંગ ઇન્ડોનેશિયા ના યોગ્યાકર્તા શહેર માં તા.૧૩/૧૪ નવેમ્બરે આયોજીત થયેલ....
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા ખેલ મહાકુંભ-2025 અંતર્ગત તારીખ 13-11-2025 ના રોજ મોટા દહીસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન થયેલ.
તાલુકા કક્ષા આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ- મોટીબરારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં...