શું આપનુ જીવન તનાવગ્રસ્ત બન્યું છે?
સ્વસ્થ તથા સુખી જીવન માટે શું કરવું?
નેચરોપેથી શું છે અને કેટલું જરૂરી છે?
યોગ અને યોગીક ષટકમૅ કેટલુ જરૂરી છે?
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ.INO.આર્ટ ઓફ લિવિંગ ના સયુંકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 યોગ દિવસની જાગૃતી લાવવા માટે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેર મા શિબિરના ભાગરૂપે આયોજન થયેલ છે
તારીખ: 26/05/2023 ના યોગ +નેચરોપથી ડો.ચિંતન ત્રિવેદી 27/05/2023 આર્ટ ઓફ લિવિંગ હર્ષાબેન મોર 28/05/2023 રૂપલ શાહ ભારતી બેન રંગપરીયા દ્વારા તાલીમ આપવામાં આવશે
જેથી મોરબીની યોગ પ્રેમી જનતાને આ શિબિર નો લાભ લેવા ભાવ ભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે તો બધાએ લાભ લેવો અનુરોધ સાથે સાથે નિરોગી રહી સ્વસ્થ રહેવામાં સમાજને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ થશો તેવું જણાવવામાં આવ્યું છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...