મીઠાના ઉદ્યોગો માટે પાણીના ટેન્કરો ગ્રામજનો માટે ટીપું પાણી નહીં ! વાહ….રે. સરકાર
માળીયા મી તાલુકાના બગસરા ગામે ગામ માં પીવા નું પાણી ની સમસ્યા થી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બગસરા ગામ પંચાયત દ્વારા ગામ આવેલ તળાવમાં માં કુવાબનાવીને ગામ નો માલઢોર ગાય ભેંસ અને દરિયાકાંઠે વસતા ઊટ માટે માટે અને ગામ મા વસવાટ ગ્રામજનો ને પુરૂ પાણી પીવા માટે પણ વલખા મારવા પડે છે.
ત્યારે ગામ પંચાયત દ્વારા આ કુવા બનાવીને તેમાં મોટર મુકી ને માલઢોર માટે અલગ વ્યવસ્થા કરવા મજબૂર કરેલ છે જ્યારે બગસરા ગામ દરીયાકાંઠે છેવાડું નો ગામ હોય ઉનાળામાં માં પાણી પીવા ઓછું આવતું હોય અને જ્યારે સંબધિત તંત્ર ને અનેક રજૂઆતો અગાઉ કરેલ હોય અને તાજેતરમાં ફોન દ્વારા પાણી પુરવઠા ના કોન્ટ્રાક્ટ ને અને અધિકારી ને માહીતી આપી પણ કોઈ નકર કાર્યવાહી નો કરી અને ફોન માં કહે છે કે મોરબી થી પાણી ઓછું આવે છે અને નાના ભેલા ફોન કરી તો પીપળીયા ચાર રસ્તા પાણી પુરવઠા માં પાણી પુરતુ આવતું નથી જ્યારે આજુબાજુ ગામ માં પાણી ની કોઈ તકલીફ પડતી નથી અને મીઠા ઉધોગ ના ટેન્કર રોજ ભરવા માટે પાણી પુરૂતુ હોય તો ગામ બગસરા ની વસ્તી આશરે 1800 થી 2000 અને પસુ આસરે 400 થી 500 હોય તો આટલો બગસરા ને પાણી માટે વલખા મારવા પડે છે ગ્રામજનો ને તાત્કાલિક પાણીની સુવિધા થાઈ તેવી ગ્રામજનો ની માંગણી છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...