વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું
જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત આવી ત્યારે સંસ્થાએ વિવિધ સેવાકીય કામગીરી કરી છે
તો હાલ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને સ્થળાંતર કરેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક ધોરણે રસોડું શરુ કરી દેવામાં આવ્યું છે અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે મોરબીના શનાળા ગામ પાસે આવેલ નાઈટ લાઈફ કાફે સામે ઉત્તમ કેટરર્સ ગોડાઉન ખાતે રસોડું શરુ કરાયું છે
જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા "વિલા" તથા "ફાર્મ હાઉસ" બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી...
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ...