Sunday, May 18, 2025

ફરી એક વખત “જય અંબે સેવા ગ્રુપ” દ્વારા રસોડું શરુ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું

જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત આવી ત્યારે સંસ્થાએ વિવિધ સેવાકીય કામગીરી કરી છે

તો હાલ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને સ્થળાંતર કરેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક ધોરણે રસોડું શરુ કરી દેવામાં આવ્યું છે અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે મોરબીના શનાળા ગામ પાસે આવેલ નાઈટ લાઈફ કાફે સામે ઉત્તમ કેટરર્સ ગોડાઉન ખાતે રસોડું શરુ કરાયું છે

જય અંબે સેવા ગ્રુપ
જીજ્ઞેશભાઈ કૈલા
સંપર્ક નં – 98983 22200 , 99256 68931 , 89800 50850

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર