ગીતાંજલી વિદ્યાલય હર હંમેશ સમાજીક એકતાનો સંદેશ પુરો પાડતી હોય છે
આ વર્ષે 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સમાજના એવા વ્યક્તિઓના હસ્તે ધ્વજવંદન કરાવેલ કે જેઓને ઘણા લોકો દ્વારા યોગ્ય માન સન્માન મળતું નથી તો આ લોકોનું માન સન્માન સમાજમાં અને દેશમાં જળવાઈ રહે એવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં છેલ્લા સાત-આઠ વર્ષથી સફાઈ કામ કરતા એવા ધીરુભાઈ અને શીરીનબેનના હસ્તે આજના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન કરાવ્યું
તેમજ આ સ્વતંત્રતા પર્વ નિમિતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...