મોરબી: મોરબી માળીયા (મી) મા વસતા તમામ રામાનંદી સાધુ સમાજ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી આયોજીત રાસોત્સવ – ૨૦૨૩ તારીખ – ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ભવ્ય આયોજન કરવા મા આવેલ છે.
જેમા સમાજ ના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનીયર દયાભાભી કાજલ લશ્કરી યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે ના સંગાથે વિશાળ સમીયાણા મા આયોજન કરેલ છે ટ્રેડીશનલ ડ્રેસ પર નંબર 1 થી ૩ ને સરપ્રાઇઝ ગીફ્ટ આપવા મા આવસે ફ્રિ એન્ટ્રી હોય સમય સંજોગ ને ધ્યાન મા લઇ ઓળખ કાર્ડ સાથે લઈ આવવુ જરુરી છે. આ આયોજન ફક્ત ને ફક્ત રામાનંદી સાધુ પરિવારો પુરતુજ છે સમાજ કે અન્ય સમાજ ના પોતાની જાહેરાત શુભેચ્છાઓ ના બેનરો લગાવવા માંગતા હોય તે આવકાર્ય છે જેના સંપર્ક નંબર:-
હિતેશભાઈ રામાવત મો ન, 9426316904 રવિભાઈરામાનુજ મો ન 7575047676 રઘુનંદન સ્ટુડીઓ મોરબી દ્વારા લાઈવ પ્રસારણ પણ આપ નિહાળી સક્સો તારીખ ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ૦૮/૦૦ કલાકે સ્થળ. મિલન પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાનજી મંદિર પાસે નવલખી રોડ મોરબી ખાતે એક દિવસિય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...
હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી...
મોરબીના સામાકાંઠે ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં રહેતા આરોપી અગાઉ હથીયારના ગુન્હામાં પકડાયેલ હોય અને યુવક ઉપર પોલીસમાં જાણ કરેલની શંકા હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકને ધોકા વડે મારમારી તથા યુવકને છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડિવિઝન...