મોરબીના જૂના ઘાટીલા ગામના નિવાસી વશરામભાઇ ગોરધનભાઈ ગઢીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી તાલુકાના જૂના ઘાટીલા ગામના નિવાસી વશરામભાઇ ગોરધનભાઈ ગઢીયા તા. ૧૫-૧૨-૨૦૨૩ ને શુક્રવારના રોજ રામ ચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના..

            -:: સદ્દગતનુ બેસણું ::-

તારીખ :- 18/12/2023ને સોમવારના રોજ સમય બપોરે 3:00 થી 5:00 કલાકે સ્વામિનારાયણ મંદિર – જુના ઘાંટીલા ગામ ખાતે રાખેલ છે.

                      લી..

પરસોતમભાઈ ગોરધનભાઈ ગઢીયા, નરભેરામભાઈ ગોરધનભાઈ ગઢીયા, દિપકભાઈ ગોરધનભાઈ ગઢીયા, વિપુલ વશરામભાઇ ગઢીયા, વિરલ પરસોતમભાઈ ગઢીયા, વિશાલ વશરામભાઇ ગઢીયા તથા મિત નરભેરામભાઈ ગઢીયા.

 ગઢીયા પરીવારના જય શ્રી કૃષ્ણ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img