Monday, August 18, 2025

મોરબીના લીલાપર ગામે કોઈ કારણસર યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લીલાપર ગામની ચોકડી પાસે આશિર્વાદ સર્વિસ સ્ટેશન પાસે કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મુકેશભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉ.વ.૪૨) રહે. નવાગામ (લગધીરનગર) તા. જી. મોરબીવાળા લીલાપર ગામની ચોકડી પાસે આશિર્વાદ સર્વિસ સ્ટેશન પાસે કોઈ કારણસર મુકેશભાઈ યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર