સાથે ગગુળીયાની ટીમ લોકોને પેટ પકડાવી હસાવશે
મોરબી : મોરબીના રાજપર ગામે નિરાધાર ગૌમાતાના લાભાર્થે આગામી તારીખ 5-10-2024 ના રોજ રાત્રે 9:30 કલાકે મહાન ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ સાથે કોમિક દીકરા દયારામ ભજવાશે. તેમજ ગગુડીયાની ટીમ લોકોને પેટ પકડાવી હસાવશે અને જમાવટ કરાવશે.




