મોરબીના થોરાળા ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ તથા થોરાળા સમસ્ત ગામ દ્વારા તા.૦૩-૧૧-૨૦૨૪ ને રવિવારના રોજ રાત્રી ૧૦:૩૦ કલાકે થોરાળા ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક જરાસંઘનો વધ તથા સાથે રમુઝથી ભરપુર કોમીક દિ ઉઠાડ્યો દામલે કોમીક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
તેથી આ મહાન ઐતિહાસિક નાટક અને કોમિક નિહાળવા નાટકપ્રેમી જનતાને થોરાળા સમસ્ત ગામ તથા રાધે ક્રિષ્ના ગૌ-શાળા યુવક મંડળ થોરાળા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...