મોરબી: મોરબી તાલુકાના માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની મઢુલી ખાતે તા.૧૧-૦૧૧-૨૦૨૪ ના રોજ ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય સંતવાણીમાં કલાકાર પરેશ પ્રજાપતિ, હિતેષગીરી ગૌસ્વામી, મિલન પટેલ, અશોક ગોંડલીયા, રાહુલ મકવાણા સહીતના કલાકાર પોતાના કોકીલકંઠ અવાજમાં ભજન સરવાણીની રમઝટ બોલાવશે આ તકે સર્વ ધર્મપ્રેમી જાહેરજનતાને પધારવા માણેકવાડા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...
હળવદ તાલુકાના ચરાડવા ગામે થયેલ હત્યાના બનાવવમાં આરોપીને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી ચરાડવા સરકારી દવાખાને રાખેલ હોય જે મૃત્યુ શંકાસ્પદ થયેલ હોવાનું જણાતા હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા " મનોજભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ. ૨૫) ને...