મોરબી નીવાસી વાઘજીભાઇ સાદરીયાનુ દુઃખદ અવસાન

મૂળ મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની અને હાલ મોરબી નીવાસી વાઘજીભાઇ લાલજીભાઇ સાદરીયાનુ તા.૦૮-૦૧-૨૦૨૫ ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. 

સદ્ગતનુ બેસણું તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ ક્લાકે ન્યુ ચંદ્રેશ-૨, મારૂતિનંદન એપાર્ટમેન્ટ, પંચાસર રોડ મોરબી ખાતે રાખેલ છે. તેમજ સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

                            લી.

રમેશભાઈ વાઘજીભાઈ સાદરીયા, તુલશીભાઈ વાઘજીભાઈ સાદરીયા, અમૃતલાલ વાઘજીભાઈ સાદરીયા, પ્રવિણભાઇ વાઘજીભાઈ સાદરીયા, વાસુદેવભાઈ વાઘજીભાઈ સાદરીયા, માવજીભાઈ ઓધવજીભાઈ સાદરીયા, હિમતભાઈ ઓધવજીભાઈ સાદરીયા, મનસુખભાઈ ઓધવજીભાઈ સાદરીયા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img