ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે ૫૦૦ નંગ ચકલા ઘર તથા તૃષા છુપાવવા માટે પાણીના માટીના ૮૦૦ નંગ પરબીયાનું વિનામુલ્યે જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા નાનજીભાઈ મોરડીયા પ્રાણજીવનભાઈ રંગપડીયા, વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરીમાં આ જીવદયા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો.
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્વારા નાખેલ એન.એફ.ઓ.એફ.સી. (કેબલ) આશરે ૨૦૦ મીટર કિં રૂ. ૧૪,૦૦૦ તથા તેની સાથે જોઈન્ટ ક્લોઝર કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૧૬૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન...
મયુર નગરી ને કોઈની મેલી નજર લાગી ગઈ હોય તેમ છાશવારે કરોડો ની કિંમતી જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે જે કચરી પૂરતા સીમિત હતા હવે આ કૌભાંડો RDC બેંક સુધી પગ પેસારો કરી ગયા છે
મોરબીની મધ્ય માં આવેલ RDC ગ્રામ્ય શાખા માર્કેટિંગ યાર્ડ બ્રાંચ મા ૧૫ વર્ષ થી બેક...