મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક જાતના દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ એલોવેરા લીમડાના અરીઠા શિકાકાઈ સાબુ ધુપ અગરબત્તી ગુગળ કપુર હવન સામગ્રી દેશી ખાંડ ગોળ, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, કુંડા, કપ, રકાબી બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ માટીના ગોરા, માટલા મ, જાનકી ઓઈલ મીલ હરીપર મનુ કાળા સફેદ તલ નું તેલ મગફળીનું તેલ એક વર્ષ ની ગેરેન્ટી તલાલા ગીરની ઓર્ગેનિક કાર્બન વગર પકવેલી કેરી મુલતાની માટી મુલાયમ ઠંન્ડી વગેરે મળશે. વધુ માહિતી માટે રામભાઈ આહીર 98251 09184 તથા લાલુભા એમ ઝાલા 9879253410 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે તેમજ આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે કાપડની થેલી લઈને આવવું.
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...