ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ સવારે ૭:૩૦ કલાકે ગુરૂ પુજન તથા સવારે ૦૯:૩૦ કલાકે સુંદરકાંડ અને સાંજે ૦૬:૩૦ કલાકે મહાઆરતી તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જોગ આશ્રમ નવનિર્માણ સમિતી -લજાઈ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જોગ આશ્રમ ખાતે પધારવા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જય છે તે નિવારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવસેને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવા માટે અને જે તે રસ્તાઓ પર વાહનો પાર્ક...
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાનાં પ્રોપર્ટી ટેક્સના સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11(અગીયાર) કલસ્ટર ઓફિસર્મા સવારે 10:30 થી બપોરના 12:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે.
તેમજ મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે મહાનગરપાલિકાની https://mmcgujarat.in/મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે....
મહાન ક્રાંતિકારી, વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને ગુમનામી દિવસ તરીકે મનાવે છે.
તુમ મુજે ખુન દો મેં તુમે આઝાદી દુંગા સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝ જે દેશની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું હતું ,વર્ષ 1945માં...