મોરબીના ચકમપર ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૦૮-૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજે:૦૪ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારના રોજ જન્માષ્ટમીના દિવસે ચકમપર ગામ ખાતે “મટકી ફોડ” તથા “ભવ્ય રથયાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. સવારે: ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે રામજી મંદિર ચોક થી રથયાત્રાનું પ્રારંભ તથા મટકી ફોડ કાર્યક્રમ યોજવામા આવશે અને સાંજે:૦૪ કલાકે તથા રાત્રીના:૦૯ કલાકે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત ચકમપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશ પોતાના જીવનમાં અનુસરી શકે છે. આમ કરવાથી તેમને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે.
હકીકતમાં તહેવારને લઇ વિદ્યાર્થીઓમાં ખાસ...
આપણા ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશની થી શણગારી...
મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે મોરબી શહેરમાં લાંબા ગાળાના પીવાના પાણી પુરવઠા માટે સરદારબાગ હેડવર્કસ થી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડ ની મંજુરી મળેલ છે.
સદર કામમાં સરદારબાગ ના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા...