હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણસર અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ વાળો યુવક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવકને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. જેથી હળવદ તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
