આગામી તારીખ 11 ઓક્ટોબર ને શનિવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. પાર્થ લાલચેતા MS,Mch ( Neurosurgery) ની મોરબીની સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મગજ અને કરોડરજ્જુ ને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.
• રાહતદરે ઓપીડી •
તારીખ : 11/10/2025, શનીવાર સમય : સવારે 10 થી બપોરે 12 સુધી
સ્થળ : સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ-મોરબી
મગજ અને કરોડરજ્જુ ને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો
મોરબી શહેરમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા ૨૩ (ત્રેવીસ) વર્ષથી નાસતો ફરતો આરોપી જે ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોય જે આરોપીને મથુરા ખાતેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
વર્ષ ૨૦૦૨મા મોરબીના ત્રાજપર ખારીમાં બનેલ આ ગુનાની માહિતી એવી છે કે, ફરીયાદીના નવી માતા...
મોરબી તાલુકાના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ ૮૮ વર્ષની ઉંમરે તારીખ ૧૨-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ ૧૬-૧૦-૨૦૨૫ ને ગુરુવારના રોજ રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને ઘુંટુ (જનકપુર) ગામ ખાતે રાખેલ છે.
...
મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા ને લઇ ને મોરબી ના રઘુવંશી પરિવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી...