Monday, October 13, 2025

11 ઓક્ટોબરે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટરની સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ-મોરબી ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી તારીખ 11 ઓક્ટોબર ને શનિવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. પાર્થ લાલચેતા MS,Mch ( Neurosurgery) ની મોરબીની સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મગજ અને કરોડરજ્જુ ને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.

• રાહતદરે ઓપીડી •

તારીખ : 11/10/2025, શનીવાર સમય : સવારે 10 થી બપોરે 12 સુધી

સ્થળ : સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ-મોરબી

મગજ અને કરોડરજ્જુ ને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો

મોં:- 8160516145/ 9512903884

સ્થળઃ સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ,પ્રભુકૃપા,મહેન્દ્રનગર રોડ,બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે, અનંતનગર,મોરબી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર