26 નવેમ્બરે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત કેન્સરના સર્જન દ્વારા સત્યમ હોસ્પિટલ ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

આગામી તારીખ 26 નવેમ્બરે ને બુધવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ડૉ. મોનીલ પરસાણા ( Mch-Head& Neck surgery) કેન્સર સર્જન દ્વારા મોરબીની સત્યમ હોસ્પિટલ, સનાલા આરડી, ખુશ્બુ હોસ્પિટલની સામે, એન.આર. સરદાર બાગ, કાયાજી પ્લોટ, સરદાર નગર, મોરબી ખાતે તારીખ 26 નવેમ્બરને બુધવારના રોજ સવારે-11:00 થી 01:00 વાગ્યા સુધી રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કેન્સરની ઉપલબ્ધ સારવાર

મોઢાનું અને જડબાનું કેન્સર, થાઇરોઈડની ગાંઠ, સ્વરપેટીનું કેન્સર, લાળગ્રંથિની ગાંઠ, પેરાથાઇરોઇડ ગ્રંથિની ગાંઠ, માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ક્લેપનુ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.

વધુ માહિતી અને એપોઈન્મેન્ટ માટે સંપર્ક કરો. 8160516145

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img