27 નવેમ્બરે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટરની અર્થવ હોસ્પિટલ મોરબી ખાતે રાહતદરે ઓપીડી યોજાશે

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલ નિષ્ણાંત ઘૂંટણ, થાપા અને સાંધાને લગતા રોગોના ૫૦૦૦ થી વધારે સર્જરી કરવાનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત ઓર્થોપેડીક ડોક્ટર અચલ સરડવા MS (Orthopedic)ની આગામી તારીખ 27 નવેમ્બરના ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી સ્થળઃ અથર્વ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ ત્રીજો માળ, ઉમિયા હોલ સામે, મહેશ હોટલવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાહતદરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય.

જેમાં ઘૂંટણ તથા થાપાના સાંધાના રોગોની ઉપલબ્ધ સારવાર

(૧) ની-રીપ્લેસમેન્ટ ઘૂંટણના સાંધા બદલાવવાનું ઓપરેશન (૨) હીપ રીપ્લેસમેન્ટ થાપાના ગોળા બદલાવવાનું ઓપરેશન (૩) દુરબીન વડે થતી ઘુંટણની ગાદીની તકલીફનું ઓપરેશન (૪) રીવીઝન ની અને હીપ રીપ્લેસમેન્ટ સર્જરી તેમજ ઘૂંટણ તથા થાપાના સાંધાને લગતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.

વધુ માહિતી અને એપોઇન્મેન્ટ માટે સંપર્ક કરો મોં:-8160516145

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img