મોરબીના સંસ્કાર ઇમેજિંગ ખાતે તા.07-12-2025 થી યોજનારી SSY શિબિર હવે તા.14-12-2025 થી યોજાશે.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ – ધ્યાન – યોગ્ય ખોરાકની સમજ – યોગાસન – આંતરિક સમજણ સદા આંનદ માં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.
ગેસ એસીડીટી કબજિયાતમાં ફાયદા,વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે તો શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તા.14/12/2025 રવિવાર , સમય :7.00 કલાકે સાંજે , સ્થળ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેન રોડ મોરબી નીચે મજબના સંપર્ક નંબર પર : નવનીત કુંડારિયા મો.9825224898 ધ્રુવ દેત્રોજા મો.9913111202, અંબારામ કવાડીયા મો.9825263142 પર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.
મૂળ મોરબી તાલુકાના નીચી માંડલ ગામના વતની અને હાલ મોરબી રહેતા ચુનીભાઈ કલ્યાણજીભાઇ કુંડારીયાના ધર્મ પત્ની કંચનબેન ચુનિભાઈ કુંડારીયા(ઉ.વ.૬૪) તારીખ ૩૦-૧૧-૨૦૨૫ ને રવિવારના રોજ દેવલોક પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તા. ૦૪-૧૨-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮ થી ૧૦ કલાકે જય દ્વારકાધીશ...
ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગાંધીધામ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે : ભુજ જિલ્લા અધિકારીઓ સાથે પણ વિકાસ કામો અંગે બેઠક યોજશે
ગાંધીનગર : રાજ્યના શ્રમ રોજગાર રાજ્ય મંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગુરુવારે કચ્છનો પ્રવાસ કરીને ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ...
ગીતાનો સંદેશ સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે
મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગીતા જયંતી અને અગીયારસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. ગીતાનો સંદેશ આપી સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે તેવું જણાવવામાં...