25 ડીસેમ્બરે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના ઓર્થોપેડીક નિષ્ણાંત‌ દ્વારા અર્થવ હોસ્પિટલ મોરબી ખાતે રાહત દરે ઓપીડી યોજાશે

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ઘુટણ અને થાપાના સાંધાને લગતા રોગોનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત ડો. અચલ સરડવા MS (Orthopedic) ની તારીખ 25 ડીસેમ્બર ગુરુવારના રોજ સવારના 10:00 થી 12:00 વાગ્યા સુધી સ્થળ: અથર્વ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ ત્રીજો માળ, ઉમિયા હોલ સામે, મહેશ હોટલવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાહતદરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય.

જેમાં ઘૂંટણ તથા થાપાના સાંધાના રોગોની ઉપલબ્ધ સારવાર

(1) ની-રીપ્લેસમેન્ટ ઘૂંટણના સાંધા બદલાવવાનું ઓપરેશન (2) હીપ રીપ્લેસમેન્ટ થાપાના ગોળા બદલાવવાનું ઓપરેશન (3) દુરબીન વડે થતી ઘુંટણની ગાદીની તકલીફનું ઓપરેશન (4) રીવીઝનની અને હીપ રીપ્લેસમેન્ટ સર્જરી વગેરે જેવા રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.

વધુ માહિતી અને એપોઇન્મેન્ટ માટે સંપર્ક કરો: 8160516145

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img