શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક
મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી તા. ૧૨-૦૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે
જે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્રમાં જોડાવવા ઈચ્છુક જ્ઞાતિજનોએ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મો ૯૪૨૮૩ ૪૭૭૫૯, ૭૨૮૪૦ ૦૦૫૩૮ અને મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર મો ૯૩૨૮૦ ૯૯૪૦૪ નો સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ કાર્યાલય સંચાલક જયેશભાઈ પંડ્યા મો ૯૪૨૮૨ ૭૭૪૭૮, મનુભાઈ દવે મો ૯૪૨૮૨ ૬૦૮૪૮ અને ભરતભાઈ ત્રિવેદી મો ૯૯૨૫૬ ૪૪૮૨૦ પર સંપર્ક કરી શકાશે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યાલય ભવાની ચોક, લખધીરવાસ મોરબી ખાતે સાંજે ૪ થી ૭ કલાક સુધી સંપર્ક કરવા જણાવ્યું છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...