હળવદ તાલુકામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઓફીસ ઇનિસિએટિવ અંતર્ગત ઇન્ડોર પ્લાન્ટ એસન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા પખવાડિયું 2022 ની ઉજવણી તા.1-4 થી તા. 15-4 સુધી તાલુકાના વિવિધ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે આ અંતર્ગત તરુણીઓને મેન્સટ્યુંઅલ હાયજીન અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું અને સ્વચ્છતા રાખવા જણાવાયું હતું.
સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, ડો.હાર્દિક રંગપરિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટીના માર્ગદર્શન કરવામાં આવી રહી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...