થોડા સમય પહેલા મોરબીના જેતપર ગામે અમુક આવારા તત્વો દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જેના વિરોધમાં જેતપર ગામના રહેવાસીઓ એ બંધ પડ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયા દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને પત્ર લખ્યો છે.
અજયભાઈ એ પત્રમાં જણાવ્યું હતું કે જેતપર ગામે આવારા તત્વો દ્વારા નિર્દોષ ગામના સેવાભાવી યુવાન પર પાઈપ અને ધોકા વડે જાનલેવા હુમલો કર્યો હોઈ ત્યારે યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ. જેતપર ગામની એકતાને તોડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોઈ ત્યારે આ બાબતે આવતા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કડક સજા ફટકારી કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...