મોરબી: અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તારીખ ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ દુખદ અવસાન થયું છે.
સદગતનું બેસણું તા. ૦૧-૦૪-૨૦૨૪ ને સોમવારે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે.
લી.
પરેશભાઈ કુબાવત-૯૯૭૮૫ ૬૪૨૨૨, દિનેશભાઈ કુબાવત, રઘુરામભાઈ કુબાવત-૯૮૭૯૨ ૩૩૦૯૦
