મોરબી: ધર્મ પ્રિય જનતા ને જણાવતા આનંદ થાય છે કે કચ્છ-જામનગર હાઈવે ઉપર આમરણ અને દુધઈ વચ્ચે આવેલ મેલડી માતાજીના મંદિરે ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમ ભાદવાશુદ-૪ તા-૩૧-૦૮-૨૦૨૨ને બુધવારે ના રોજ સાંજના ૯ કલાકે રજૂ કરાશે.તેમજ શ્રી બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા) નાયક બાબુભાઈ કે વ્યાસ તથા રાજેશભાઈ બી વ્યાસ જેમનુ મંડળ જેમાં નામાંકિત કલાકારો દ્વારા ભવાઈ રજૂ કરશે.આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમમાં રાજયોગી ભરથરી સતી પિંગલા ઉપર નાટક ભજવાશે તેમજ આ નાટકમાં મચ્છું કાંઠાના પ્રખ્યાત કલાકારો પણ સામેલ છે.
બજરંગ ભવાઈ મંડળ રમાડવા માટે કોન્ટેક્ટ કરો રમણીકભાઇ વ્યાસ,(બેલા આમરણ), સુધીરભાઈ વ્યાસ, તથા હિંમતભાઈ વ્યાસ.
મોં- 9913036742
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...