મોરબી: આમરણ ગૌશાળાના લાભાર્થે મેલડી યુવા સેવા સમિતિ-આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ આમરણ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે વિક્રમ સવંત ૨૦૭૮ના ભાદરવા સુદ-૪ને બુઘવાર તા.૩૧-૮-૨૦૨૨ સવારે ૮:૩૦ વાગ્યે સવારે મેલડી માતાજીની મહાપૂજા કરવામાં આવશે અને સાંજે ૦૬ : ૩૦ કલાકે મહાપ્રસાદનું તેમજ તા.૩૧-૮-૨૦૨૨ થી તા.૦૧-૦૯-૨૦૨૨ સુધી ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
આ લોકમેળાના આયોજનને સફળ બનાવવા જયંતીભાઈ જાકાસણીયા. અશોકભાઈ લુહાર, રાજેશભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ મોહનભાઈ મલાભાઇ અને ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તેમજ ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, રજનીશભાઈ વાઘડીયા, કેતનભાઈ કાસુન્દ્રા અને જગદીશભાઈ ભોરણીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે લોકમેળાનો જાહેર જનતાએ લાભ મેળવવા મેલડી યુવા સેવા સમિતિ આમરણ અને પુજારી વિઠલભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ પાઠવ્યું છે.
વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચોરી થયેલ મુદામાલ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૦ જાન્યુઆરીના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનમાં દરવાજાન તાળા તથા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોવાની ઘટના બેનલ હોય...
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદ રાણેકપર રોડ ઉપર થયેલ લુંટના રોકડા રૂપિયા ૫,૧૯,૮૦૦/-રીકવર થયેલ હોય જે જરૂરી કાર્યવાહી કરી ફરીયાદીને હળવદ પોલીસ દ્વારા પરત આપવામાં આવેલ છે.
હળવદના રાણેકપર રોડ પર થયેલ લુંટની તપાસ પોલીસ ચલાવી રહેલ હોય જેમાં ફરીયાદી રજનીકાંતભાઈ ભીખાભાઇ દેથરીયા રહે હળવદ, આનંદ બંગ્લોઝ. રાણેકપર રોડ...
મહાનગરપાલિકાના રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નહીં
મોરબીના નાની વાવડી પાસે આવેલ શિવ વિલા સોસાયટી બાજુમાં આવેલ ખેતરમાં ગંદુ પાણી પાતા હોવાથી તાત્કાલિક આ પાણી બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે પરતું આજ દિવસ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
શિવ વિલા સોસાયટીના બાજુમાં...