- Advertisement -spot_img

AUTHOR NAME

Chakrawat News

75 POSTS

“ડાયરાના નામે સંસ્કૃતિના મુજરા…” બફાટ બાદ Mayabhai ahir ને સિનિયર પત્રકારે આડેહાથ લીધા

હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા...

વીજલાઈન વળતર મુદ્દે ખેડૂતોનો મોટો દાવ, નિલેશ એરવડિયાએ પણ ‘સરદાર સેના’ની કરી જાહેરાત

મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની...

ભાવનગરમાં દીપડાનો જીવલેણ હુમલો: 10 વર્ષના બાળકનું કરુણ મોત, ભયમાં જીવી રહ્યા છે ગ્રામજનો

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ...

અંબાલાલ પટેલની મોટી આગાહી: આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, જુલાઈના આ દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ!

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી...

સુરતમાં મેઘો બન્યો કાળ! બે બાળકો સહિત 4ના મોત, શહેરમાં જળબંબાકારથી લોકો ત્રાહિમામ

સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ...

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની ગટરમાં ઉતરતા જ બે સફાઈકર્મીના મોત, તંત્રના પાપે જીવ ગયો હોવાનો પરિવારનો આરોપ

અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા...

ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા આ જાણી લેજો! રેલવે વિભાગે સૌરાષ્ટ્ર અને ગુજરાતની આ ટ્રેનો કરી રદ

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ...

ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘ પ્રકોપ! આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં બઘડાટી બોલાવી દેશે વરસાદ

ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે....

1023 વીજ પોલ થયા ધરાશાયી, ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રસ્તાઓ બંધ

ગુજરાતમાં વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયો છે. વરસાદની વ્યાપક અસરને પગલે રાજ્યભરમાં કુલ 167 જેટલા રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર...

38 દોષિતને ફાંસી અને 11 આરોપીને આજીવન કેદ, અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીની સજા યથાવત

અમદાવાદ: વર્ષ 2008માં સમગ્ર દેશને હચમચાવી મુકનાર અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે એક...

તાજા સમાચાર

- Advertisement -spot_img