- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે...

મોરબી નગરપાલિકા દ્વારા નૂતન આયોજન – ઉમિયા સર્કલ પર કાયમી લહેરાશે ૧૦૮ ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ

હર ઘર તિરંગા દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાનું અભિયાન સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનું આયોજન...

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૬ ઓગસ્ટના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૬/૦૮/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓગસ્ટના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓગસ્ટ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો...

૧લી ઓગસ્ટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી ખાતે લોક સંવાદ યોજશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ ૩૧ જુલાઈ અને ૧લી ઓગસ્ટ એમ બે દિવસ મોરબી...

લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક દ્વારા વિના મૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનુ કેમ્પ યોજાયો.

લિયો ક્લબ ઓફ મોરબીસિટી દ્વારા 28.7.2022 ના રોજ પુષ્ય નક્ષત્ર દરમ્યાન વિનામૂલ્યે સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવા નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા આશરે 650 જેટલા બાળકોને...

સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરીમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ સરતાનપર રોડ પર આવેલ નેકટાઇલસ ફેક્ટરીમાં રહેતો શ્રમિક પુનમચંદ છોટુરામ ફેક્ટરી પાસે આવેલ કૂવામાં પગ લપસી જતાં પડી ગયો હોઈ...

મોરબી :- લક્ષ્મીનગર બાયપાસ બ્રીજ પાસે પંચરની દુકાનમાં ફાટ્યું કંપ્રેસર,એકનું મોત

મોરબીના લક્ષ્મીનગર બાયપાસ પાસે આવેલ બ્રિજ પાસે બજરંગ પાર્કિંગ માં પંચર ની દુકાન આવેલી હોય જે દુકાનમાં ગઈકાલે કમ્પ્રેસર ફાટ્યું હોય જેમાં મહમદ અફઝલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img