- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી...

રાષ્ટ્રીય સંસ્થામા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડો. હરીશ. એચ. સવસાણી બિન હરીફ વરણી

પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય , કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ના સહ પ્રાધ્યાપક અને બુલમધર ફાર્મ , કામધેનુ યુનિવર્સિટી ના યુનિટ હેડ ડો હરીશ એચ...

14 ફેબ્રુઆરીએ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા મોરબીમા ઓપીડીનુ આયોજન

રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના મગજ અને કરોડરજ્જુને લગતા રોગોના નિષ્ણાંત MS,Mch (Neurosurgery) ડૉ. પાર્થ લાલચેતા આગામી તારીખ 14 ફેબ્રુઆરી ને શનીવારના રોજ સવારે 10...

મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન

પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હરિનામના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર...

મોરબી: પરણિતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ

મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીમા પીતાને ઘેર રહેતી પરિણીત મહિલાને સાસરીયા પક્ષ દ્વારા દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા...

મોરબી માળિયા હાઈવે પર ટ્રક હડફેટે લેતા બાઇક સવારનું મોત 

મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ પર ગાળા ગામના પાટીયા પાસે રીઓ સિરામિક કારખાના સામે રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક સવારનું મોત...

હળવદના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધો

હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની કુલ કિ.રૂ.૩,૯૪,૦૫૭/- મુદામાલ સાથે એક ઈસમને...

મોરબી મહાનગરપાલિકા દ્વારા 96 બાંધકામને રેગ્યુલાઇઝ કરવા ટાઉન પ્લાનિંગ વિભાગે ડેવલપમેન્ટ પરવાનગી આપી

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - ૨૦૧૭ અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA) - ૨૦૨૨ હેઠળ હાલ ૧૯૭૧ના મંજુર...

મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી- ડ્રેનેજ લાઇન બંધ કરતી મહાનગરપાલિકાની બીલ્ડીંગ શાખા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ પર જોખમી વૃક્ષો દૂર કરાયા

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખા શહેરના જાહેરબાગ- બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા જાહેર સુવિધાનું સંરક્ષણ...

તાજા સમાચાર

- Advertisement -spot_img