- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

C-Vigil એપ પર નાગરિકોએ કરેલી આચારસંહિતા ભંગની ૩૩ ફરિયાદોનું કરાયું નિરાકરણ

C-Vigil એપ નાગરિકો માટે બની આચારસંહિતા ભંગ અંગે ફરિયાદો નોંધાવવા માટેનું મહત્વનું માધ્યમ મોરબી જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો...

મોરબી: પાટીદાર અગ્રણી મહેશભાઈ ભોજાણીનો આજે જન્મદિવસ

મોરબી: મોરબીમાં જમીન મકાન બાંધકામ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતા સામાજિક ક્ષેત્રે હર હંમેશા આગળ રહી સામાજિક કાર્યો કરતાં તેમજ બાલાજી ગ્રુપનાં અગ્રણી અને...

વાંકાનેરમાં રોડ ઉપર અચાનક પડી જતા યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેર પ્રિન્સ સિરામિક જાલી રોડ ઉપર અચાનક પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રોહિતભાઇ લાલજીભાઇ પીસડીયા ઉ.વ.૩૦ રહે, મીલ પ્લોટ વાંકાનેર...

હળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામ બસ સ્ટેશન પાસેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના...

મોરબીના ઘુંટુ ગામે સીએનજી રીક્ષામાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં પાર્થ હોટલ પાસે નર્મદા કેનાલ પાસે રીક્ષામાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂના રૂ.૧,૧૯,૬૦૦ ના મુદ્દામાલ...

મોરબીના ભડીયાદ ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમ નદીના કાંઠે રામાપીરના મંદિરની બાજુમાં દેશી બનાવટની જામગરી મજલોડ (હથીયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

માળિયાના દેરાળામાં આવેલા જખવાડા હનુમાન મંદિર ખાતે મારુતિ મહા યજ્ઞનું આયોજન

માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.   આગામી તા 23ને મંગળવારના...

વાંકાનેર ખાતે દિવ્યાંગ મતદારોને મતદાન અંગે જાગૃત કરવા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો 

મતદાન માટે દિવ્યાંગ મતદારોને આપવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ કરવામાં આવતી સુવિધાઓ...

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જીલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મતદાન જાગૃતિ, બુથ અને ફિલ્ડના કર્મચારીઓ, 85+ અને PWD મતદારો માટેની વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા જરૂરી સુચના આપતા કલેક્ટર કે.બી. ઝવેરી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા...

મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

કલેકટરે પીડિતોને મહિને ૧૨ હજાર સામે ઓરેવા મહિને ૫ હજાર આપવાની વાત કરતા હાઇકોર્ટે ભારે ઝાટકણી કાઢી  ઓરેવા કંપની કોર્પોરેટ કેસ જેવી દલીલ કરી રહી...

તાજા સમાચાર

- Advertisement -spot_img