- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના એચ. ડી. એફ. સી. ચોક પાસે લુવાણા બોર્ડિંગની સામેની શેરીમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ચાર બોટલ સાથે મોરબી સીટી એ...

યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે B નેગેટીવ બ્લડની જરૂરિયાત પૂર્ણ કરાઈ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના વતની એવા હુસેનભાઇ મહમદભાઈ મશયક હોસ્પિટલ ખાતે સારવાર માં આવેલ અને સારવાર દરમિયાન B નેગેટિવ બ્લડની જરૂરિયાત ઉભી થઈ જતા...

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ છે રાજકોટમાં જન્મેલા અને પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોરબીને પોતાની કર્મભૂમિ બનાવનાર રવિભાઈ મોટવાણી પ્રિન્ટ મીડિયા...

મોરબીની બિલિયા શાળાનું સ્તુત્ય પગલું રજાઓના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ

સામાન્ય રીતે શૈક્ષણિક પ્રવાસોનું આયોજન ચાલુ શૈક્ષણિક દિવસોમાં થતું હોય છે પણ બિલિયા શાળાએ રજાઓમાં પ્રવાસનું આયોજન કરી નવો રાહ ચીંધ્યો મોરબીના બિલિયા શાળાની વિદ્યાર્થીઓઓએ...

મોરબીના લક્ષ્મીનગર ગામના નિવાસી સવજીભાઈ છગનભાઇ પાંચોટીયાનુ દુઃખદ અવસાન

મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના નિવાસી સવજીભાઈ છગનભાઈ પાંચોટિયા (ઉ.વ.૮૦ વર્ષ) તારીખ - ૧૧-૦૨-૨૦૨૪, મહા સુદ-૨, રવિવારનાં રોજ શ્રીરામ ચરણ પામેલ છે. ઈશ્વરને ગમ્યું...

મોરબી પંચાસર રોડ પરથી ચોરીના બાઈક સાથે ચોરને ઝડપી પાડી મોરબી સીટી પોલીસ

મોરબી: મોરબીના પંચાસર રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ...

મોરબીમાં નજીવી બાબતે યુવક પર ચાર શખ્સોનો તલવાર વડે જીવલેણ હુમલો

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૦૧ યુવકના મકાન પાસે રવાપર રોડ પર આરોપી પોતાનુ બાઈક શેરીમાં રોડ ઉપર રાખેલ હોય જેથી બાઈક સાઈડમાં...

મોરબીના જાંબુડીયા ગામે ગળેફાંસો ખાઈ સગીરાનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ લેટીગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી સગીરાને તેમની મોટી ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી: મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર હાજર ન...

ટંકારા:મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે પુસ્તક વિક્રય કેન્દ્ર બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર

સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં વેદ પુરાણ અને ધાર્મિક પુસ્તકો તેમજ સાહિત્ય ઉપરાંત યજ્ઞાદિની સામગ્રીનું થઈ રહ્યુ છે વેચાણ ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી...

તાજા સમાચાર

- Advertisement -spot_img