Monday, August 4, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11635 POSTS

મોરબી : ઊંચી માંડલ નજીક નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના ઊંચી માંડલ નજીક પસાર થતી નર્મદા કેનાલ માંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે લલિત કગથરાની નિમણુક થતાં મોરબીમાં શક્તિ પ્રદર્શન

વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવાની છે. ત્યારે અલગ અલગ પક્ષો અને સમાજ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા લિયો કલબ ઓફ મોરબી સ્પાર્ક નો સપથગ્રહણ સમારોહ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ નો સપથ ગ્રહણ સમારોહ પ્રારંભ નું આયોજન હોટેલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે સમ્પન્ન થયો....

વાવડી રોડના શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં મકાન પાછળ લાકડાના ખંભા કાઢવા બાબતે મારામારી

મોરબી ના વાવડી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્કમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ...

મોરબી જીએસટીવી ના યુવા પત્રકાર રવિ સાણંદિયા નો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૯ જુલાઈ1991ના રોજ જન્મેલા રવિભાઈ સાણંદિયા યુવા વયથી જ પત્રકારત્વના પવિત્ર વ્યવસાય સાથે જોડાયા છે....

ઢુંવા ગામે જમીન પચાવી પાડવાના કારસામાં ફરિયાદ નોંધાઈ

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમુક ઇસમો દ્વારા ફરિયાદી ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી ઉ.વ.૨૮ વાળાઓ એ ફરિયાદ નોંધાવી હતી કે...

માળીયાથી નેશનલ હાઇવેને તાકીદે રિપેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

માળિયા (મિ)ના નેશનલ હાઇવેથી જૂની મામલદાર ઓફીસ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો તાકીદે રીપેર કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ઇન્ટરનેશનલ...

કોરોના અપડેટ :- જિલ્લામાં આજરોજ કોરોનાના ૮ કેસ નોંધાયા.

જિલ્લામાં આજરોજ કોરોનાના ૮ કેસ નોંધાયા છે. મોરબીના શહેરી વિસ્તારમાં ૧ કેસ નોંધાયા. તો બીજી તરફ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૭ કેસ નોંધાયા છે....

મોરબી જિલ્લાના તમામ રોડ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા અંગે રજૂઆત.

મોરબી જિલ્લાના રોડ રસ્તાઓની હાલત ખૂબ બિસ્માર હાલતમાં હોય જે અંગે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, અશોક ખરચડીયા અને જગદીશભાઈ બાંભણીયા એ ગુજરાતના મુખ્યમંત્રી...

મોરબી ને વધુ એક વાર નવી બે કોલેજ ની ભેટ આપતું નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન

વર્તમાન સમયમાં સાયન્સના સ્ટુડન્ટસ્ માટેનો ફેવરેટ એવી DMLT કોલેજ અને કોમર્સના સ્ટુડન્ટસ્ માટેની ફેવરેટ B.Com કોલેજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ માં આ વર્ષથી શરૂ...

તાજા સમાચાર

- Advertisement -spot_img