Wednesday, August 6, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11658 POSTS

માળીયામાં વરલી જુગાર રમાડતા એક ની ધરપકડ

માળીયામાં વવાણીયા મીયાણાવાસ ચોક પાસે એક આધેડ શખ્સ જાહેરમાં વર્લી જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે તેને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના વવાણીયા...

મોરબીમાં બાઈક પાર્ક કરવા બાબતે મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક...

યુવરાજસિંહ પર કરેલા ખોટા કેસો પરત ખેંચી તુરંત જેલ મુક્ત કરોની માંગણી સાથે “આપ” પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ

લાખો વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભાજપ સરકાર ના પેપર કાંડ ને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી...

મોરબીમાં ૧.૧૯ કરોડ ની લુંટની ટીપ આપનાર મુખ્ય સૂત્રધારનાં ભાઈ સહિત બે આરોપીની પોલીસે કરી ધડપકડ

મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલી ૧.૧૯ કરોડ ની દિલધડક લુંટ કેસમાં ત્રણ આરોપી ની ધરપકડ કરી ૭૯.૭૪લાખની રોકડ રકમ કબજે કરી હતી બાદ આજ...

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર અભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર રણઅભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી ટીકર રણ મા અનેક અગરિયાઓ પોતાની રોજી રોટી માટે મીઠું પકવવાનુ...

મોરબીમાં જુની પેન્શન યોજના ચાલું કરવાની ઉગ્ર રજૂઆત સાથે સરકારી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદન આપવમાં આવ્યુ

જુની પેન્શન યોજના બુઢ્ઢાપા ની લાઠી સમાન છે એ હક્ક અમને મળવો જોઇએ એ હુંકાર સાથે સરકારે દાખલ કરેલી નવી પેન્શન યોજના સામે વિરોધ...

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે બસ સેવા ઉપલબ્ધ થસે.

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે શ્રી રામકથા રસપાન માટે નગરપાલિકા સંચલિત બસ સેવા ઉપલબ્ધ થસે નરસંગ ટેકરી સવારે 8.00 નવા બસ સ્ટેન્ડ. સવારે 8.05 ગાંધીચોક. સવારે 8.10 વીસી ફાટક....

પૂજારી જાગી જતા લાઉડસ્પીકર મારફતે ચોર – ચોરની બૂમો પાડતા લૂંટારુઓ હુમલો કરી દાનપેટી લઈ નાસી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વનવગડામાં આવેલા ખ્યાતનામ સ્વયંભૂ અરણેશ્વર મહાદેવ મંદિરે ગતરાત્રીના લુંટારૂઓ ત્રાટક્યા હતા અને આ વેળાએ પૂજારી જાગી જતા...

મોરબીમાં આશાપુરા ટાવરમાં તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસોસિએશનની ઓફીસનો થયો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદી માટે આજ દિન સુધી કોઈ નકર પોલિસી...

પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ બ્રહ્મ સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે. અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે....

તાજા સમાચાર

- Advertisement -spot_img