Saturday, November 15, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12313 POSTS

મોરબી હોમિયોપેથીક એસોસિએશન દ્વારા પ્રાયમરી ટ્રોમા કેર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

મોરબી હોમિયોપેથીક એસોસિએશન દ્વારા ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાઈફ લાઈન ફાઉંડેશન વડોદરા તેમજ નેશનલ એકેડેમી ઓફ આયુષ ના સહયોગથી પ્રાયમરી ટ્રોમા કેર વર્કશોપનું...

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુક્તિ થતા શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર અને સન્માન

તારીખ 6/6/2022 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લામાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દિનેશભાઇ ગરચરની નિયુક્તિ થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા...

માળિયા તાલુકાના ગામોને પીવાનું પુરતું પાણી નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન થશે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાથી તેનું યોગ્ય નિરાકરણ કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ...

PMKISAN યોજના હેઠળ eKYC માટેની સમયમર્યાદા ૩૧મી જુલાઇ સુધી લંબાવામાં આવી

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી PMKISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુત પરિવારોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો અબાધિત રીતે મળતો રહે તેવા ઉમદા હેતુથી ખેડુતોના...

મોરબી ખાતે તાલુકાકક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળો ૮મી જૂને યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૦૮-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકાકક્ષાનાં ઔધોગિક...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા સ્વયં સેવક સન્માન સમારોહ યોજાયો

ઉમિયા માનવસેવા ટ્રસ્ટ - મોરબી દ્વારા માનવ મંદિર, લજાઈ ખાતે નવા ટ્રસ્ટીઓ અને સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞના સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો. ઉમિયા માનવસેવા ટ્રસ્ટ દ્વારા મોરબી...

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના વરદ્ હસ્તે નંદીઘરના દાતાશ્રીઓનું સન્માન કરાયું

મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવે છે નંદીઓની સાર-સંભાળ ગત રવિવારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી...

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બ્રહ્માકુમારીઝ હળવદ ખાતે વૃક્ષારોપણ તેમજ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં અતિથિવિશેષ તરીકે માનનીય હળવદ મામલતદાર સાહેબ શ્રી ભાટીસાહેબ જિલ્લા ભાજપા સંગઠન મંત્રી શ્રી જશુબેન પટેલ આર.એફ.ઓ. બેન શ્રી મનિષાબેન તથા તેમના સાથી કર્મચારી...

મોરબી: રેશનકાર્ડ મામલે કોંગ્રેસ આગેવાન રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગુજરાત સરકાર દ્વારા 10 હજારથી વધુ આવક ધરાવતા લોકોને રેશનકાર્ડનો લાભ ન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ નિર્ણયને પાછો ખેંચવા અંગે ગુજરાત પ્રદેશ...

મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું

આજરોજ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના,ક્રિમિલિયર સર્ટિફિકેટ ,ઓબીસી સમાજ ને અલગ રેજીમેન્ટ...

તાજા સમાચાર

- Advertisement -spot_img