Saturday, November 15, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12313 POSTS

હળવદ ધાંગધ્રા રોડ પર સુખપર પાસે કેમિકલવાળું ટેન્કર લીકેજ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો

હળવદ સુખપર પાસે કચ્છ થી અમદાવાદ જતું ટેન્કર લીકેજ હોવાની જાણ થતાં પોલીસ જવાન ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોચી હાઇવે...

મોરબીના ઘુંટુ નજીકથી અપહરણ થયેલ બાળક સાથે અપહરણકર્તાને જામનગરથી દબોચી લેવાયો

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના રહેવાસી અને ઘુંટુ નજીક આવેલ ઉમા રેસીડેન્સી નામની સોસાયટીમાં મામામાં ઘરે વેકેશનની રજાઓ ગાળવા આવેલ બાળક પર્વ...

મોરબી : ગરીબ દર્દીને ન્યાય અપાવવામાં તંત્ર રહ્યું નિષ્ફળ !

આ હોસ્પિટલ સામે પગલાં ના ભરનાર અધિકારીઓ ભ્રષ્ટાચારી હશે ? મોરબી જિલ્લા કક્ષાના અધિકારીઓ ગરીબને સહાય નથી અપાવી શકતા તો શું ? તેઓ પણ આ...

મોરબીના નાયબ ડીપીઈઓ અને ટીપીઈઓની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ટંકારાના ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ગરચરની નિમણુંક કરવામાં આવી છે અને વધારાનો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં...

ટંકારા તાલુકા કક્ષાનો ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

ટંકારા : આજરોજ તા. 4 જૂનના રોજ ટંકારા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ...

નીચી માંડલ નજીકથી ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ખાનપરનો યુવાન ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામ નજીકથી દારૂ પીધેલી હાલતમાં ખાનપર ગામના યુવાનને ઝડપી પાડીને કાર કબ્જે કરી હતી. મોરબી જીલ્લા પોલીસ વડાની...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના પ્રવાસે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૫(પાંચ)મી જૂને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૫(પાંચ)મી જૂને સવારે ૧૦ કલાકે રાજકોટ-મોરબી હાઇવે, હરબટીયાળી ખાતે ઋષિ સ્મૃતિ...

મોરબી જગદીશભાઈ વલ્લભદાસ કક્કડનું અવસાન

મોરબી નિવાસી જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ(ઉ.વ.૬૧),તે સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના પુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ( જનતા ક્લાસીસ), ચુનીભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ ઓફસેટ), રાજુભાઈ વલ્લભદાસ કક્કડ...

માળીયા પાસે બસમાંથી આંગડીયા પેઢીના કર્મચારીનો 62.50 લાખ ભરેલો થેલો ઉપાડી તસ્કરો ફરાર

મોરબી કચ્છ હાઈવે પર માળીયા નજીક આવેલ માધવ હોટલે ઉભી રહેલી બસમાંથી કચ્છના રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી તેનો રોકડ ભરેલો થેલો સીટ ઉપર મૂકીને...

હળવદ શહેરમાં બુધવારે સવારે 6 થી 12 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

હળવદ : હળવદના શહેરી વિસ્તારમાં આગામી તા. 08 ને બુધવારના રોજ સવારે 06:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આગામી તા. 08...

તાજા સમાચાર

- Advertisement -spot_img