Monday, December 15, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12485 POSTS

ભીમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોએ કરી ભગવાન મહાદેવની પૂજા અર્ચના

શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવના સાનિધ્યમા ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો આજે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે....

Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.   રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ...

હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણીને આવ્યો હ્રદયરોગનો હુમલો

હજારો દીકરીના પાલક પિતાને કરાયા ICUમાં શિફ્ટ ગુજરાત:હજારો અનાથ દીકરીઓના લગ્ન કરાવનાર સામાજિક આગેવાન અને પાટીદાર ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી એ ગઈ કાલે મોડી રાત્રે તેના...

મોરબી નગરપાલિકા ની જાદુઈ કામગીરી જુના બસ સ્ટેન્ડ પાસે ના રોડ પર રાતોરાત ડામર પથરાયો

નગરપાલિકા દ્વારા રાતોરાત ડામર રોડ બનતા જાદુગર કા જાદુ હાથો કા કમાલ હૈ કરતે હો તુમ કેસે સબ કા સવાલ હૈ મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે...

મહેન્દ્રપરા માં રવેશ તૂટી પડતાં મહિલાનું મૃત્યુ તે અકસ્માત કે પ્રશાસનિક હત્યા ?

ચાર માસ પહેલા સ્થાનિકોએ પાલિકાને ચેતવી હતી તેમ છતા કોઈ નક્કર પગલા નહીં લેવાતા એક મહિલાએ જાન ગુમાવી હતી. ભારત લોકશાહી દેશ છે લોકો...

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

ગુજરાતમાં હાલ કોરોનાની રક્તાર ધીમી પડતા નવી ગાઈડ લાઈન રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી લગ્ન અને જાહેર મેળાવડા પરથી પ્રતિબંધ હટાવાયા,સોશિયલ...

મોરબી જિલ્લામાં કોરોનાનો આજે માત્ર 1 કેસ : એક્ટિવ કેસ 21

મોરબી જિલ્લામાં આજે 7 દર્દીઓ સાજા થયા મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે....

મોરબીના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા આવતીકાલે વિવિધ શિવમંદિરોના દર્શન પ્રવાસ યાત્રા કરશે

મોરબી:આવતી કાલે સવારે 9.00 કલાકથી શરૂ થનારા મંદિર દર્શન યાત્રામાં પ્રાચીન શોભેશ્વર મંદિર, અગનેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નરસંગ ટેકરી, રામેશ્વર મંદિર (જી.આઇ.ડી.સી. ની સામે), સોમનાથ...

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પદની ચુંટણી રસપદ રહેશે ?

મોરબી સિરામિક ટાઇલ્સ એસોસિયેશનના હાલના પ્રમુખ દ્વારા સ્વૈચ્છિક રાજીનામું  આપી દેતાં પ્રમુખ પદની દાવેદારી માટે ખરાખરી નો જંગ જોવા મળી રહ્યો છે. અગાઉ પ્રમુખપદની વરણી બિનહરીફ...

મોરબી મા શિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયો વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે

શિવાલયોહર હર મહાદેવના નાદ સાથે આવતીકાલે મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી સાથે ઉજવણી થશે. કોરોના ના લીધે બે વર્ષથી સાદાઈભેર આ પર્વની ઉજવણી થઇ...

તાજા સમાચાર

- Advertisement -spot_img