Saturday, November 8, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12275 POSTS

માળીયાના માણબા ગામે રહેણાંક મકાનમાંથી 36 બીયર ટીન સાથે એક ઝડપાયો 

માળીયા મીયાણા તાલુકાના માણબા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન ૩૬ કિં રૂ. ૭૯૨૦ નાં મુદામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીમાં યુવતીને એક શખ્સે છરી બતાવી આપી જાનથી મારી નાંખવાની ધમકી 

મોરબી વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને યુવતી આરોપી સાથે વાતચીત કરતી ના હોય જેથી આરોપીએ યુવતીને ગાળો બોલી છરી...

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસે તળે ડીટેન કરી જેલ હવાલે કરતિ માળિયા પોલીસ

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ મધ્યસ્થ જેલ વડોદરા અને સુરત જેલ હવાલે માળિયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ...

મોરબીમાં વૃદ્ધને રીક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ. ૧૨ હજાર સેરવી લીધા 

મોરબી શહેરમાં ફરી રીક્ષા ગેંગ સક્રિય થવાના એંધાણ સામે આવ્યા છે જેમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી નાકા પાસેથી નવા બસ સ્ટેન્ડ સુંધીમા વૃદ્ધને પેસેન્જર...

મોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નીવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ...

જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી

વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’...

આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મોરબીમાં એલ.ઈ. કોલેજમાં તા.૦૯ થી ૨૦ દરમિયાન સ્વદેશી મેળો યોજાશે

આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ સાથે મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું દરેક જિલ્લામાં આયોજન થયું છે જેથી દિવાળીના પર્વમા...

મોરબીમાં વિકાસ સપ્તાહના ભાગરૂપે યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મોરબીમાં શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ’ –૨૦૨૫ યુવા...

મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકને ગોંધી રાખવાની ફરીયાદને સિરામિક એસો.એ ગણાવી તથ્યવિહીન

મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકોને ગોંધી રાખવામાં આવતા હોવાના સમાચાર પ્રસારિત થયા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા વિગતવાર તપાસ...

મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવ યોજાયો: ડિસ્ટ્રિક્ટ જજ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા

મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિતે ભૂદેવોના પરિવાર માટે પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શરદપુનમની રઢિયાળી રાતે ભૂદેવોએ રાસ ગરબાની રમઝટ બોલાવી...

તાજા સમાચાર

- Advertisement -spot_img