Saturday, May 3, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10940 POSTS

મોરબીના લીલાપર ગામેથી વિદેશી દારૂની 132 બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે રાજવીર વાળા રસ્તેથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં પ્રેમ લગ્નનનો ખાર રાખી માતા, પુત્ર અને પૌત્રને બે શખ્સોએ માર માર્યો 

મોરબીના ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા વૃધ્ધની પૌત્રી ઘરેથી પ્રેમ લગ્નન કરી ભાગી ગયેલ હોય અને વૃદ્ધના દિકરાને તથા પૌત્રીની સાથે પ્રેમ...

મોરબી મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી તાલુકાના મચ્છોનગર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ...

મોરબી: મોમાઈ ગોલાની દુકાન વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાઈ 

મોરબીના ગ્રીનચોક પાસે આવેલ મોમાઈ ગોલા દુકાનના દુકાનદારે દુકાનનો ભાડા કરાર નહી કરતા આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડીવીઝન...

હળવદના કડી ગામે ટીફીનમા રોટલી સારી ન આવતી હોવાનું કહેતા બે વ્યક્તિને ત્રણ શખ્સોએ મારમાર્યો

હળવદ તાલુકાના કડી ગામની સીમમાં મીંઠાના ગંજ પાસે યુવકે આરોપીને ટીફીનમા રોટલી સારી ન આવતી હોય જે બાબતે કેહતા આરોપીને સારૂં નહીં લાગતા યુવક...

વાંકાનેરમાં ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં વેપારીએ રૂ.48 લાખ ગુમાવ્યા

વાંકાનેરમાં મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સી નામે આવેલ વેપારીની દુકાન ખાતે આરોપીઓએ ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારીને રૂ. ૪૮,૦૩,૮૮૫નુ...

મોરબી જિલ્લાના ખાખરેચી આયુષ્માન આરોગ્ય મંદિરોને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં માળીયા (મિં) તાલુકાના ખાખરેચી-૨ આયુષ્માન આરોગ્ય મંદિરને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૯૦.૮૬ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National...

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક હવે 25 એપ્રિલના રોજ યોજાશે

અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે...

મોરબીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત વાછરડીને નવજીવન આપ્યું 

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરૂણા હેલ્પલાઇન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરૂણા...

મોરબી મહાપાલિકા દ્વારા કેમીકલ સ્પીલેજ કોલમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ફાયર સ્ટાફને સર્ટીફીકેટ વિતરણ કરાયા 

મોરબી: પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડ ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં ફાયર હાયડ્રન્ટ ડ્રીલ કરવામાં આવી જેમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરએ પણ ભાગ લીધેલ તેમજ...

તાજા સમાચાર

- Advertisement -spot_img