Sunday, May 4, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10946 POSTS

મોરબીની શ્રી માણેકવાડા પ્રા. શાળામાં ધો-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

આજે મોરબીની શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ- 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. આ તકે...

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.11 એપ્રિલે યોજાશે

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન...

મોરબીના ભરતનગર નજીક ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાજસ્થાનનો...

મોરબીના સોખડા ગામે યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે મારમાર્યો 

મોરબીના સોખડા ગામમાં આરોપી સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હોય અને તેમના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગામના રહિશોને હેરાન કરતા હોય જે યુવકના પીતાને પસંદ...

મોરબીના ટીંબડી ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબીના તાલુકાના ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવી બાઈક હડફેટે લેતા પ્રકાશભાઈનુ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે...

માળીયા હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ ખાતેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયાં

માળીયા (મીં) નેશનલ હાઇવે રોડ ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક કિયા સેલટેસ કારમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલો સાથે બે ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે...

NMMS પરીક્ષામા ટંકારાના વિરપર પ્રાથમિક શાળાના 12 વિદ્યાર્થીઓ પાસ

મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે...

મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ એક મહિલા સહિત ત્રણ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા મળી કુલ- ૦૩ ઈસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ...

મોટરસાયકલ ચોરીના રીઢા ગુનેગારને ઝડપી પાડતી હળવદ પોલીસ

હળવદમાંથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ ચોરીના રીઢા ગુનેગારને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે...

સંત સુરદાસ યોજના અને દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો; પાત્રતા અને સહાયમાં વધારો

દિવ્યાંગતાની ૬૦% કે તેથી વધુ ટકાવારી ધરાવતા લાભાર્થીઓને સંતસુરદાસ યોજનાનો લાભ મળવાપાત્ર; દિવ્યાંગ લગ્ન સહાય હવે ૭૫ હજાર ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા...

તાજા સમાચાર

- Advertisement -spot_img