Saturday, January 10, 2026
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12669 POSTS

મોરબીમા હજરત રોયલા પીર (ર.અ.)ના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરેલ છે. તારીખ ૧૨/૦૧/૨૦૨૬ ને સોમવાર...

મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત અવની પાર્ક મેઇન રોડ ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અવની પાર્ક મેઈન રોડ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપાલિકા સ્ટાફ. મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ...

મોરબી PGVCL દ્વારા ઉતરાયણ અનુસંધાને માર્ગદર્શીકા અને હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા 

પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્સવને ધ્યાને રાખીને અધિક્ષક ઈજનેર, ડી.આર. ધાડિયા દ્વારા જનતા ના હિત માટે એક અપીલ કરવામાં આવેલ છે. જેમાં ખુલ્લા વીજળીના...

મોરબી મહાનગરપાલિકાના કમીશ્નર દ્વારા ક્લસ્ટર નં-11 ની વિઝીટ કરાઈ 

મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નં. ૧૧ની વિઝીટ કરવામાં આવેલ જેમાં ક્લસ્ટર નં. ૧૧ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત લીલાપર...

મોરબીના મફતીયાપરામા જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં

મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ સામે કુળદેવી પાન પાછળ મફતીયાપરામા ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

મોરબી નજીક હિન્દીભાષી સાથે બોલાચાલી કરવાની ના પાડતા યુવકને એક શખ્સે માર માર્યો 

મોરબી નજીક પોલો સર્કલ પાસે ઇંડાવાળાની દુકાન પાસે યુવક તથા તેના મીત્ર બેઠેલ હોય ત્યાં ગયેલ ત્યારે આરોપી હિન્દીભાષી સાથે બોલાચાલી કરતો હોય જેથી...

મોરબીના રોહીદાસપરા મેઇન રોડ પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઈન રોડ ગુજરાત સોસાયટીના નાકાં પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૫ કિં રૂ‌.૧૦૦૦ નાં મુદામાલ સાથે...

મોરબીમાં નજીવી બાબતે માતા પુત્રીને ત્રણ શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા 

મોરબી શહેરમાં આવેલ સબ જેલ નજીક આધેડ મહિલાની દિકરીને આરોપી દક્ષાબેન સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થતા આરોપીઓએ આધેડને તથા તેની દિકરીને પાઈપ વડે...

મોરબી : જન્મ અને મરણ પ્રામણપત્ર કઢાવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે કમીશ્નરને રજુઆત 

મોરબી મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં જન્મ અને મરણ પ્રામણપત્ર કલર કોપીમા કાઢી આપવા તથા આ પ્રમાણપત્ર કઢાવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે યોગ્ય કરવા જાગૃત નાગરિક...

મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 368 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૫૨ કેમ્પમાં કુલ ૧૪૭૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

તાજા સમાચાર

- Advertisement -spot_img