Sunday, November 9, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12279 POSTS

આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી

૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા...

માળીયા નજીક નેશનલ હાઈવે પરથી ક્રૂર રીતે બોલેરોમા લઈ જવાતાં 09 પશુ બચાવયા

માળીયા મીયાણા ત્રણ રસ્તે નેશનલ હાઇવે રોડ પરથી બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જવાતા ૦૯ પશુઓને બચાવી બે શખ્સોને માળિયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા...

મોરબીમાં સામાજિક કાર્યકરને એક શખ્સે માર મારી આપી જાનથી મારી નાંખવાની ધમકી

મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને...

મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને 1.55 લાખની અવસાન સહાય અર્પણ કરાઈ

મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે...

મોરબીના બગથળા ખાતે 23 સપ્ટેમ્બરે મેગા આયુષ કેમ્પ યોજાશે

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા,...

આગામી 18સપ્ટેમ્બરે ITI મહેન્દ્રનગર ખાતે મોરબી તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે

મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં...

અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ

મૃતક વ્યક્તિ વિશે કોઈ પાસે જાણકારી હોય તો પોલીસ સ્ટેશનના નં.૬૩૫૯૬૨૬૦૬૬ અથવા તપાસ કરનાર પો.હે.કોન્સ.ના ૯૯૦૪૭૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર...

મોરબીમાં બિલ્ડીંગોમા વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મેળવી લેવા મહાનગરપાલિકા‌એ નોટીસ દ્વારા જાણ કરી

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના જે બિલ્ડીંગો શિડ્યુલ-૦૩ મા આવતી હોય તે બિલ્ડીંગના માલિક, સંચાલકોને વેલીડ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ મેળવી લેવા મહાનગરપાલિકા દ્વારા નીટીસથી જાણ...

મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા 8મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

આગામી તારીખ ૨૧/૦૯ /૨૦૨૫ને રવિવારે બપોરે ૦૩ કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજવાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. જેમાં મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે...

ટંકારાના નેસડા (ખા) ગામે 20 સપ્ટેમ્બરે ઐતિહાસિક નાટક અને કોમીક યોજાશે

નિરાધાર ગૌ-માતાના લાભાર્થે શ્રી ઉમિયા ગૌસેવા મંડળ તથા નેસડા સમસ્ત ગામ દ્વારા તારીખ ૨૦/૦૯/૨૦૨૫ ને શનીવારના રોજ રાત્રીના ૦૯:૩૦ કલાકે નેસડા (ખા) ગામ ખાતે...

તાજા સમાચાર

- Advertisement -spot_img