Tuesday, August 19, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11747 POSTS

મોરબીના ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસા.માં વરસાદી પાણીના નીકાલ માટે 24 કલાકનું અલ્ટીમેટમ

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી  ટીમ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીઓની મુલાકાત લીધી હતી જેમાં પીવાના પાણી, રોડ...

મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરાયું

મોરબી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના સમારકામ માટેની ઝડપી અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબીના...

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ

વર્ષાઋતુમાં જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા જમાડ્યા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ...

મોરબી: ઘરમાં તાંત્રિક વિધિ થતી હોવાનો શક રાખી વૃદ્ધ પર બે શખ્સો લાકડી વડે તુટી પડયા

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં વૃદ્ધ વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા હોય ત્યારે પોતાના પડોશમાં રહેતા આરોપીઓએ વૃદ્ધ ઉપર...

મોરબીના બોરીચા વાસમાં પિતા પુત્ર પર છ શખ્સોનો છરી વડે હુમલો 

મોરબીના બોરીચા વાસમાં વૃદ્ધના બયરાઓ પસાર થતા આરોપીઓએ‌ હોર્ન વગાડી હેરાન કરતો હોય જેથી વૃદ્ધનો દિકરો આરોપીઓને સમાજાવવા જતા આરોપીઓએ વૃદ્ધને છરી વડે ઇજા...

માળીયામાં થયેલ પવનચક્કીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને દબોચી લેતી પોલીસ

માળીયા (મીં) ગામની સીમમાં થયેલ પવનચકીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી કોપર વાયર તથા ચોરીમાં વપરાયેલ સાધનો સાથે મળી કુલ રૂ. ૮૦,૭૦૦/-ના મુદામાલ સાથે...

મોરબીમાં ડ્રાઈવિંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કૂલ વાન ઉપર કડક કાર્યવાહી હાથ ધરતી પોલીસ

મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ દ્વારા કરવામાં...

રૂ.2687 કરોડના ખર્ચે નિર્મિત મચ્છુ-1 ડેમ થી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયુ 

મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ...

સૂક્ષ્મજીવોના મહત્વ અને ઇકોસિસ્ટમના સંતુલન જાળવવા પ્રાકૃતિક કૃષિ એક સર્વગ્રાહી અભિગમ

પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ...

મોરબી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત...

તાજા સમાચાર

- Advertisement -spot_img