મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું...
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ ૦૮ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...