Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12288 POSTS

મોરબીના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા 

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર વવાણીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે સીટી બી...

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

મોરબી તાલુકાના આમરણ ગામે પગથીયાશેરી દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂપીયા ૪૪,૬૫૦/-ના મુદામાલ સાથે પકડી મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલસીબી...

વાંકાનેરના સતાપર ગામે ખેડૂતની વાડીએ ટ્રાન્સફોર્મરમાં ચડી ગયેલા દિપડાનું વીજ શોક લાગવાથી મોત

વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે...

મહિલા કલ્યાણ દિવસ નિમિતે નેકનામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ

મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ...

મુખ્યમંત્રી આવાસ યોજના ડ્રો માં સફળ થયેલ લાભાર્થીઓને બાકી રહેતી રકમ 31 ઓગસ્ટ સુધીમા જમા કરાવાની રહેશે 

સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસો...

મોરબીના વાંકડા ગામની સીમમાં આવેલ પાણીના કૂવામાં પડી જતા યુવતીનું મોત

મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઇ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કૂવામાં પડી ડુબી જતા યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર...

હળવદમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

હળવદના ગૌરી દરવાજા વિસ્તારમાં આરોપીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૭૩૪૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

ટંકારા નજીક ફાર્મ હાઉસમાં જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા

ટંકારા ગામની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી લીલાપર રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત જુગારી ઝડપાયાં

મોરબીના લીલાપર રોડ ઉપર નુતનકારખાનાની ઓરડી સામે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી...

ગીતાંજલી વિદ્યાલય મોરબી ખાતે ધાર્મિક પુસ્તકોનુ જ્ઞાન મળે તે માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે...

તાજા સમાચાર

- Advertisement -spot_img