Wednesday, September 3, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11872 POSTS

મોરબી રાજવી પરિવાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરાયો: દરેક મૃતકોને એક-એક લાખની સહાયની કરી જાહેરાત

મોરબી: મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક: મોરબીમા 108 ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો

મોરબી: મોરબીમાં ગોઝારી પુલ દુર્ઘટના બાદ રાજ્યમાં ૨ નવેમ્બરે રાજ્યમાં શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા હળબટીયાળી ગામના કુમકુમ ગ્રુપ દ્વારા પ્રાર્થના કરાઈ

મોરબી: તારીખ 30/10/2022 ને રવિવારના રોજ મોરબી ઝૂલતા પુલની દુર્ધટનામાં મૃત્યુ પામેલા દિવંગતો શ્રદ્ધાંજલિ આપવા માટે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં સોશ્યલ પ્રવૃત્તિ કરતા કુમકુમ...

મોરબીના રફાળેશ્વર ગામે કોર્ટમાં મુદત બાબતે વાત કરતા સારૂ ન લાગતા પીતા પર પુત્રોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પીતા પુત્ર કોર્ટમાં મુદત હોય જેની વાત કરતા હતા ત્યારે તેમના અન્ય દિકરા અને તેના મિત્ર ને સારું ના...

મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને રૂ.૮૩,૨૦૦/- રોકડ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓએ...

મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં સામા કાંઠે નીલકંઠ સોસાયટી સાઈ એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૧ મા રહેતા યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી...

હળવદના ચરાડવા ગામે બાજુના ખેતરનું પાણી ખેતરમાં આવેલ હોય જેનો ખાર રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો 

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે બાજુના ખેતરનું પાણી આવેલ હોય જેનો ખાર રાખી યુવાનને ચાર શખ્સોએ ગાળો આપી સોરીયા, ધારીયા વડે માર મારી જાનથી...

હળવદ સરા ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે થયેલ રાયોટીંગ/મારામારીના બનાવમાં ફાયરીંગ કરનાર સહીત ત્રણ આરોપીઓ પકડાયા

મોરબી: હળવદ સરા ચોકડી પાસે આવેલ સીનીયર સીટીઝન પાર્ક નજીક ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે થયેલ રાયોટીંગ/મારામારીના બનાવમાં ફાયરીંગ કરનાર સહીત ત્રણ આરોપીઓને મોરબી લોકલ...

મોરબીની દુર્ઘટનામાં મહંત સ્વામી મહારાજે બચાવ કર્યવાહીમાં સંતો-સ્વયંસેવકોને જોડ્યા 

મોરબી: મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનાને કારણે સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા એ ઘટનાથી સમગ્ર...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી: સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી નિ:શુલ્ક નેત્રયજ્ઞ- નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૧૪ કેમ્પમા કુલ ૪૨૧૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૮૬૬ લોકો ના...

તાજા સમાચાર

- Advertisement -spot_img