Wednesday, August 27, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11813 POSTS

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદ જવાનોનાં વધુ ચાર પરીવારને એક -એક લાખ રૂપિયા સહાય ચુકવવામાં આવી

રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા પાટીદાર...

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

શાળાની 400 બાળાઓ રસોત્સવમાં મનમૂકીને ગરબે ઘૂમી બેસ્ટ પરફોર્મન્સ આપેલ 20 વિસ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તહેવાર,રાસે રમવાનો અને...

નવયુગ વિદ્યાલય-મોરબી દ્રારા આયોજીત ‘રમઝટ’ નવયુગ નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી

મોરબી: નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા ‘રમઝટ’ નવયુગ નવરાત્રિનું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ, રામોજી ફાર્મના ગ્રાઉન્ડમાં તા.30-09-2022 ને શુક્રવારના રોજ...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી ઓક્ટોબરના યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ઓક્ટોબર -૨૦૨૨ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”...

ટંકારાના ઓટાળા ગામે ઝેરી વિછી કરડી જતા યુવાનનું મોત

મોરબી: ટંકારા તાલુકાના ઓટાળા ગામે ઝેરી વિછી કરડી જતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ઘોડાસરાની...

મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી: મોરબીમાં ગાંધીચોક નગરદરવજા નજીક વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના ગાંધીચોક નગરદરવજા...

મોરબી-માળિયા તાલુકાના ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરો: જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ

મોરબી: મોરબી-માળિયા તાલુકામાં સતત પડેલ વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેમ હોવાથી વિશેષ પેકેજ જાહેર કરવા માટે મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

મોરબીમાં શનાળા ખાતે ૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ

૭.૭૫ કરોડના ખર્ચે ટંકારા ખાતે નિર્માણ પામશે કોર્ટ બિલ્ડીંગ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સતત પ્રયત્નો અને મોરબી જિલ્લા પ્રત્યેની નિષ્ઠાને પગલે મોરબીમાં 33 કરોડના ખર્ચે નવું...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સ્વ.જયસુખલાલ જગમોહનદાસ મહેતા પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૧૩ કેમ્પ મા કુલ ૪૦૪૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૮૦૦ લોકો...

ટંકારાના ધ્રુવનગર ગામે પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબી: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું ટંકારા પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના વતની...

તાજા સમાચાર

- Advertisement -spot_img