Sunday, August 24, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11786 POSTS

ગૌવંશને રસ્તા પર છોડવા અંગેની ટિપ્પણી બાદ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કાન પકડી માગી માફી

 મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશ ઓઝા દ્વારા કથા કહી રહ્યા હતા. ત્યારે ગઈકાલે વ્યાસપીઠ ઉપરથી...

મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઇ શેઠનું દુઃખદ અવસાન

મોરબી: સ્વ. પ્રભુદાસ ભાઇ તથા સ્વ. વનીતાબેનના પુત્રવધુ અને જીતેન્દ્રભાઇના ધર્મપત્ની મોનીકાબેનનુ ૫૮ વર્ષની ઉંમરે તા. -૧૪-૦૯-૨૦૨૨ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમજ...

વરસાદના લીધે જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવી કે નય તે શાળાના આચાર્ય નિર્ણય કરશે

મોરબી: મોરબી શહેર અને જીલ્લામાં ગત રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે તેમજ હજુ સુધી વરસાદ યથાવત...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે મોરબીનાં પૂર્વ ધારાસભ્ય કાંતીભાઈના નિવાસ સ્થાને આયુષ્ય યજ્ઞ યોજાશે

કોરોના દિવંગતોના મોક્ષાર્થે, કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય...

એસટી વિભાગના કર્મચારીઓ પડતર માગોને લઈ ફરી મેદાને: ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે

મોરબી: ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને તા ૧૬-૦૯-૨૦૨૨ થી આંદોલન કાર્યક્રમોની શરૂઆત કરશે. એસટી નિગમના મુખ્ય ત્રણ કર્મચારી સંગઠનો એટલે...

માળીયા-કચ્છ હાઈવે પર ટ્રક અથડાતાં પાર્ક કરેલી ઈનોવા કાર નો બુકડો

મોરબી: માળિયા કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પહેલા રોડની સાઈડમાં પાર્ક કરેલી ઈનોવા કારની પાછળથી ટ્રક ભટકાતા કારનો બુકડો બોલી ગયો હતો. આરોપી ટ્રક...

વાંકાનેરમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ યુવકને માર માર્યો

મોરબી: વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ઓરબ સીરામીકમા રહેતા યુવકને ચાર શખ્સોએ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી માર માર્યો હોવાની યુવકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

વાંકાનેરમાં શ્યામ હોસ્પિટલ નજીક રોડ પરથી ઈકો કારની ઉઠાંતરી

મોરબી: મોરબી જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ દીવસે ને દીવસે વધી રહી છે ત્યારે વાંકાનેરમાં શ્યામ હોસ્પિટલ નજીક રોડ પરથી ઈકો કાર...

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કાવ્ય લેખન વિભાગમાં ટંકારાના શિક્ષિકા અવ્વલ નંબરે

ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, એમનામાં રહેલા...

માળીયાના રાસંગપર ગામે ત્રણ દિવસથી વીજળીના ધાંધિયા, ગ્રામજનો હેરાન

મોરબી: માળિયાના રાસંગપર ગામે છેલ્લા ૩ દીવસથી વીજ ધાંધિયાના કારણે ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓનો ફોન...

તાજા સમાચાર

- Advertisement -spot_img