રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન...
જિલ્લામાં આજરોજ કોરોનાના 8 પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં કોરોનાના 2...
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થો માટેનો ગેટવે ઓફ ઇન્ડિયા બન્યો છે. પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. મોરબી સહિત...
ઇચ્છુક ઉમેદવારોએ ૨૬ ઓગસ્ટના આઈ.ટી.આઈ. વાંકાનેર ખાતે ઉપસ્થિત રહેવું
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન...
મોરબીઃ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના ગામોને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને NDRF અથવા SDRF જોગવાઈ મુજબ સહાય આપવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના...